તેલંગાણાઃ વારંગલમાં રેલવે ટ્રેકના સળિયા ટ્રકથી ઓટોમાં પડ્યા, 7ના મોત, 6 ઘાયલ
તેલંગાણાના વારંગલમાં લોખંડના સળિયાથી ભરેલી લોરીએ બે ઓટોરિક્ષાને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન ઓટોરિક્ષા પર લોખંડના સળિયા પડ્યા હતા અને સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જેમાં ચાર મહિલાઓ અને એક બાળક હતો.
/connect-gujarat/media/media_files/2026/02/21/vadodara-railway-2026-02-21-16-17-24.jpg)
/connect-gujarat/media/media_files/2025/01/26/ZqPeDzWfA1RpPYGlojoa.jpg)