વરસાદની ઋતુમાં ફરવા માટે ઉદયપુરનું મોન્સૂન પેલેસ છે શ્રેષ્ઠ સ્થળ
જો તમે ચોમાસામાં રાજસ્થાનની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે એક એવી જગ્યા લાવ્યા છીએ જ્યાં તમારે એકવાર મુલાકાત લેવી જ જોઈએ. આ સ્થળ રાજસ્થાનના ઉદયપુરમાં આવેલું છે
જો તમે ચોમાસામાં રાજસ્થાનની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે એક એવી જગ્યા લાવ્યા છીએ જ્યાં તમારે એકવાર મુલાકાત લેવી જ જોઈએ. આ સ્થળ રાજસ્થાનના ઉદયપુરમાં આવેલું છે
રાજસ્થાનમાં ધોરણ 11 અને 12 માટે ઇતિહાસ વિષયના વિવાદાસ્પદ પુસ્તક સાથે જોડાયેલો મુદ્દો ગંભીર બની રહ્યો છે. રાજસ્થાન સરકારે 'સ્વર્ણિમ ભારત આફ્ટર આફ્ટર ઇન્ડિપેન્ડન્સ' પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો છે.
ચોમાસામાં ફરવાની એક અલગ જ મજા છે. પરંતુ આ ઋતુમાં પહાડો પર જવાનું જોખમી છે. આવી સ્થિતિમાં, લોકો એવી જગ્યાઓ શોધતા રહે છે જ્યાં તેઓ વરસાદનો ભરપૂર આનંદ માણી શકે.
રાજસ્થાનના જયપુર નેશનલ હાઇવે પર ભીષણ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
નદીમાં ન્હાવા ગયેલા 8 મિત્રોના ડૂબવાથી મોત થયા. બધા મૃતકો ટોંક અને જયપુર વિસ્તારના રહેવાસી હોવાનું કહેવાય છે. લોકોએ વહીવટીતંત્રની મદદથી નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યા
અંકલેશ્વરથી દર્શન માટે અજમેર જઇ રહેલા પરિવારને ગંભીર અકસ્માત નડ્યો છે. આજે વહેલી સવારે 7:30 વાગ્યા આસપાસ ઉદયપુર નજીક અકસ્માત સર્જાયો હતો.
જયપુર ખૂબ જ સુંદર જગ્યા છે. તેને ગુલાબી શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે તેના ઐતિહાસિક સ્મારકો, કલા અને સમૃદ્ધ સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે.
રાજસ્થાન અભ્યાસક્રમમાં ઓપરેશન સિંદૂરનો સમાવેશ કરનારું પહેલું રાજ્ય બનશે. આ ઓપરેશન ત્રણેય ભારતીય સેનાઓએ સંયુક્ત રીતે હાથ ધર્યું હતું.