નર્મદા : ધરતી પરના ઝેરી વાતવરણના કારણે જ નાની ઉંમરે થઈ રહ્યા છે લોકોના મોત : રાજ્યમંત્રી
કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ’ કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લા કક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા.
/connect-gujarat/media/post_banners/519a84e5328126dec9ad808b6a3f750f738a070493ab374908fd0c40edf2d971.jpg)
/connect-gujarat/media/post_banners/58ae25e1d4d6751d9dcf0fefdc51d5c4c902a39e9fa9e8a544b2bfbd5e799d4d.jpg)