અંકલેશ્વર: રોટરી ક્લબ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ વ્યસન મુક્તિના બેનર સાથે ગરબે ઘૂમ્યા
અંકલેશ્વરના રોટરી ગરબા મહોત્સવમાં ઇનર વ્હીલ કલબ દ્વારા વ્યસન અને કેન્સર મુક્તિ માટે ગરબા રમી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
અંકલેશ્વરના રોટરી ગરબા મહોત્સવમાં ઇનર વ્હીલ કલબ દ્વારા વ્યસન અને કેન્સર મુક્તિ માટે ગરબા રમી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.