અંકલેશ્વર: રોટરી ક્લબ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ વ્યસન મુક્તિના બેનર સાથે ગરબે ઘૂમ્યા

અંકલેશ્વરના રોટરી ગરબા મહોત્સવમાં ઇનર વ્હીલ કલબ દ્વારા વ્યસન અને કેન્સર મુક્તિ માટે ગરબા રમી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

New Update
a

અંકલેશ્વરના રોટરી ગરબા મહોત્સવમાં ઇનર વ્હીલ કલબ દ્વારા વ્યસન અને કેન્સર મુક્તિ માટે ગરબા રમી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ૧૩મા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે ગરબા મહોત્સવમાં રોજેરોજ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.ઇનર વ્હીલ કલબ દ્વારા વ્યસન અને કેન્સર મુક્તિ માટે ગરબા રમી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ કરવા અપીલ કરવામાં આવી હતી.આ ગરબા મહોત્સવમાં જીલ્લા કલેકટર તુષાર સુમેરા સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.અને જીલ્લાવાસીઓને ગરબા અને આવનાર તહેવારીની કલેકટરે શુભેચ્છા પાઠવી હતી.
Latest Stories