ભરૂચ:બૌડામાંથી 8 કી.મી.ની બહારના ગામોને છૂટ આપવાની માંગ,કિસાન વિકાસ સંઘ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો સુધારવા તથા આઠ કિલોમીટરની બહારના ગામોને બૌડામાંથી છૂટ આપવાની માંગ બાબતે કિસાન વિકાસ સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
/connect-gujarat/media/media_files/JB27RGbtlaq60c7Oyxys.jpeg)
/connect-gujarat/media/media_files/lqvLi4zaTG7CILbijFL3.jpeg)
/connect-gujarat/media/post_banners/8e66abd8f05d78683398903ce8370c12d0a7e31578edeb3f3c79826d78378dc0.webp)