અંકલેશ્વર: સુરતથી ઘન કચરો લાવી રવીદ્રા ગામ નજીક ગેરકાયદેસર રીતે ઠાલવવાનું કૌભાંડ ઝડપાયું
રવીદ્રા ગામ તરફના માર્ગ ઉપરથી કોઇપણ જાતની મંજુરી વિના ઘન કચરો ખાલી કરવા સુરતથી આવેલ ત્રણ હાઈવા ટ્રક ડીટેઈન કરી ૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી
રવીદ્રા ગામ તરફના માર્ગ ઉપરથી કોઇપણ જાતની મંજુરી વિના ઘન કચરો ખાલી કરવા સુરતથી આવેલ ત્રણ હાઈવા ટ્રક ડીટેઈન કરી ૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી