સારા સમાચાર! હવે ઘર અને કાર લોન સસ્તી થશે, RBI એ 5 વર્ષ પછી રેપો રેટ ઘટાડ્યો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI ગવર્નર) ના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ પોલિસી વ્યાજ દર (રેપો રેટ કટ) ઘટાડીને જનતાને મોટી રાહત આપી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI ગવર્નર) ના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ પોલિસી વ્યાજ દર (રેપો રેટ કટ) ઘટાડીને જનતાને મોટી રાહત આપી છે.
RBIના નાણાકીય નીતિના નિર્ણય અને નવા વિદેશી ભંડોળના પ્રવાહ પહેલાની સાવચેતી વચ્ચે ગુરુવારે ભારતીય શેરબજારો નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.
ભારતીય રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ગુરુવારે બપોરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર એક ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો.
આરબીઆઈએ બિન-નિવાસી ભારતીયોની વિદેશી ચલણ થાપણો પર વ્યાજ દરની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે. આ પગલાનો હેતુ રૂપિયા પરના દબાણ વચ્ચે મૂડી પ્રવાહમાં વધારો કરવાનો છે.
RBI MPCની બેઠકના નિર્ણયોની અસર આજે શેરબજારમાં જોવા મળી શકે છે. MPC બેઠકના નિર્ણયોની જાહેરાત પહેલા ભારતીય શેરબજારના બંને સૂચકાંકો મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે.
રિઝર્વ બેંકે શુક્રવારે કહ્યું કે તેણે બેંક ઓફ મહારાષ્ટ્ર (BoM) પર તેના KYC સહિત તેના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ 1.27 કરોડ રૂપિયાનો દંડ લાદ્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે આજે (8 ઓગસ્ટ) મોનેટરી પોલિસીની જાહેરાત કરી છે.