સામાન્ય માણસને RBI ની ભેટ, વ્યાજ દરમાં 0.25% ઘટાડો
RBI એ શુક્રવારે 0.25% રેપો રેટ ઘટાડાની જાહેરાત કરી. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રેપો રેટમાં 0.25% ઘટાડો કરીને સામાન્ય માણસને રાહત આપી છે.
RBI એ શુક્રવારે 0.25% રેપો રેટ ઘટાડાની જાહેરાત કરી. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રેપો રેટમાં 0.25% ઘટાડો કરીને સામાન્ય માણસને રાહત આપી છે.
દેશની કેન્દ્રીય બેંક, ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય સમિતિની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે. આમાંથી એક રેપો રેટ અંગે પણ લેવામાં આવ્યો છે.
દેશના શેરબજારમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું રોકાણ પાછું ખેંચવું, ડોલર સામે રૂપિયાની નબળી સ્થિતિ અને નાણાકીય વર્ષના છેલ્લા મહિનામાં સરકારી ખર્ચમાં વધારો,
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI ગવર્નર) ના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ પોલિસી વ્યાજ દર (રેપો રેટ કટ) ઘટાડીને જનતાને મોટી રાહત આપી છે.
ગતરોજ ભારતીય રિઝર્વ બેંકની MPC બેઠકના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે પણ કમિટીએ રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે.
MPC બેઠકના નિર્ણયોની જાહેરાત RBI ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા કરવામાં આવી હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સતત પાંચમી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે.