ભરૂચ: ચૈતર વસાવાએ રાજપારડીથી ઝઘડિયા સુધી 13 KMની કરી પદયાત્રા, વિવિધ મુદ્દે નોંધાવ્યો વિરોધ
ગેરકાયદેસર રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારીની માંગ સાથે ભરૂચના રાજપારડી થી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું