ભરૂચ અંકલેશ્વર : નૌગામા ગામે રોકડીયા હનુમાનજી મંદિર ખાતે શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે... નૌગામા ગામે આવેલ પૌરાણીક રોકડીયા હનુમાજી મંદિર ખાતે નિર્માણ પામેલ ભવ્ય શ્રીરામ મંદિરમાં શ્રીરામ પરિવાર પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 10 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn