-
અંકલેશ્વરમાં હનુમાન જયંતિની ઉજવણી
-
નૌગામા ગામે આવેલું છે રોકડીયા હનુમાનજી મંદિર
-
ભવ્યલોક ડાયરાનું કરવામાં આવ્યુ આયોજન
-
જીગ્નેશ કવિરાજ અને તેમની ટીમે રમઝટ બોલાવી
-
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર: નૌગામા ગામ સ્થિત રોકડીયા હનુમાનજી મંદિરે ભવ્ય લોકડાયરો યોજાયો, જીગ્નેશ કવિરાજે રમઝટ બોલાવી
અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામ સ્થિત તીર્થક્ષેત્ર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.