ભરૂચ : અક્ષય ત્રીજ નિમિત્તે પાંજરાપોળની ગૌ માતાઓને 4 હજાર રોટલી ખવડાવી તબીબે પુણ્ય મેળવ્યું
શહેરના પાંજરાપોળ ખાતે ગાયની વિશેષ પૂજા-અર્ચના કરવા સાથે ભરૂચના જાણીતા તબીબ દ્વારા ગાયને ઘી-ગોળવાળી 4 હજાર જેટલી રોટલી ખવડાવી પુણ્ય પ્રાપ્તિ મેળવવાના પ્રયાસો કર્યા હતા.
/connect-gujarat/media/media_files/2025/02/21/N1whtbd9KJcK9WFnEIAG.jpg)
/connect-gujarat/media/post_banners/eb49aefcf026fda65ab85417ae5dd236b314718ac2edf879156617bdca9769f9.jpg)