ગુજરાત ICCના ચેરમેન જય શાહ સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને ICCના ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ પહેલીવાર જય શાહ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા. અને શ્રી હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હતી અહીં તેઓએ હનુમાનજીની આરતી કરી હતી By Connect Gujarat Desk 12 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બોટાદ: સાળંગપુરમાં રીક્ષા ચાલકોની હડતાળ,પોલીસની હેરાનગતિના આક્ષેપ સાળગપુર ગામે રીક્ષા ચાલકોને બોટાદ પીએસઆઈએ બિભત્સ શબ્દો બોલી દાદાગીરી કરી હોવાના આક્ષેપ સાથે રીક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો.રીક્ષા ચાલકોએ પી.એસ.આઈ.ની બદલીની માંગ કરી છે. By Connect Gujarat Desk 18 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn