ભરૂચ: આત્મીય સંસ્કારધામમાં સભા સત્સંગની પ્રવૃત્તિ ઉપર રોક લગાવવાનો મામલો, હરિ ભકતો કલેક્ટર કચેરી બહાર ઉપવાસ આંદોલન પર ઉતર્યા
યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધમ પરિવારના હરીભક્તોને સભા ધૂન અને સત્સંગનો પ્રવૃત્તિ કરતા રોકવામાં આવતા હરિભક્તોએ જિલ્લા કલેકટરના દરબારમાં પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું
/connect-gujarat/media/media_files/2024/12/22/0fIpjYtFFy59AiPtDGxu.jpeg)
/connect-gujarat/media/post_banners/2829b891cdbf9ca232f46a932a7742127895e0e4cfb48f09206e8cd3a12a1e79.jpg)