ભરૂચભરૂચ:વાગરાના સલાદરા ગામ નજીક ટેમ્પો પલટી જતા 40 જેટલા શ્રમિકોને ઇજા,સારવાર અર્થે ખસેડાયા ભરૂચના વાગરા તાલુકાના સલાદરા ગામ નજીક ટેમ્પો પલટી જતા 40 શ્રમિકોને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા By Connect Gujarat 17 Dec 2023 11:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn