અરવલ્લી : ઉત્તરાયણને ધ્યાનમાં રાખી પોલિસ વિભાગ સતર્ક, જુઓ કેવા નિયમોનું કરાવશે પાલન..!
અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને પોલિસ વિભાગ સતર્ક થયું છે. જેમાં અગાશી પર ભેગા થતાં ટોળાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
/connect-gujarat/media/post_banners/67d9f5dd75b9ed7f5c811a6761ec35bae5f0b06169ffc064499d858afcb1c31b.jpg)
/connect-gujarat/media/post_banners/5d44818505daa978f85185fddae5f7734f2c6c17ca7565d835e9f6153920672a.jpg)