સુરત: પાંડેસરાના નાગસેન નગરના સ્થાનિકો દ્વારા સંકલ્પ દિવસ નિમિત્તે રેલી યોજાય, નશામુક્ત રહેવાનો લેવાયો સંકલ્પ
પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરના સ્થાનિક ,બુદ્ધ વિહારના વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પ દિવસ નિમિત્તે રેલી યોજી નશા મુક્ત રહેવા સંકલ્પ કરી ડોક્ટર બાબા સાહેબને માન વંદના આપવામાં આવી હતી
/connect-gujarat/media/media_files/ZKXJ5mUOG2lZGeXrtZpD.jpeg)
/connect-gujarat/media/post_banners/9fe5185705518774353551ce46a5e20c82bd7d3a98863ddeb2cf3bd9dba69815.webp)