ભરૂચ:સંસ્કાર વિદ્યાભવનમાં આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શન યોજાયું, 120 વિદ્યાર્થીઓએ લીધો ભાગ
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન ખાતે આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન ખાતે આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનના પ્રિન્સિપાલ શૈલજા સિંહને સ્વામી વિવેકાનંદ નેશનલ પ્રિન્સિપાલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.