શ્રાવણી પર્વ બળેવ નિમિત્તે ઠેર ઠેર સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન, શાસ્ત્રોક્ત વિધિ સાથે ભુદેવોએ જનોઈ બદલી...
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે શ્રાવણી પર્વ બળેવની ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/post_banners/4608952491d1468b69c8006c668912f7bfe04163914bfb41029dc5754b0ebddd.webp)
/connect-gujarat/media/post_banners/2f03e947a61a59ddcf992e42e5d044dbd964ae2fd4e98ddcc22b5a280de6e265.jpg)