ગુજરાત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના બારમાં થયેલી યુવકની હત્યાના પગલે સંજાણ બંધનું એલાન સેલવાસના પુષ્પક બારમાં મિત્રો સાથે પાર્ટી કરવા માટે ગયેલા સંદીપ ધોડીની કોઈ વાતને લઈ બબાલ થઈ હતી. જે ઉગ્ર બનતા બબાલ માં સંદીપ ધોડીની હત્યા થઈ હતી By Connect Gujarat Desk 17 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn