રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બજાર રહ્યું બંધ, આ સપ્તાહમાં માત્ર 3 દિવસ જ ખુલશે બજાર..!
22 જાન્યુઆરી 2024 (સોમવાર)ના રોજ શેરબજારમાં કોઈ કામકાજ થશે નહીં. આજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શેરબજાર બંધ છે.
22 જાન્યુઆરી 2024 (સોમવાર)ના રોજ શેરબજારમાં કોઈ કામકાજ થશે નહીં. આજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શેરબજાર બંધ છે.
આ સપ્તાહે બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. દોઢ વર્ષ બાદ આ સપ્તાહે એક જ દિવસમાં સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
18 જાન્યુઆરી ગુરુવારે શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. છેલ્લા બે દિવસથી બજાર લાલઘૂમ થઈ ગયું છે. તેનું કારણ રોકાણકારો દ્વારા વેચાણ છે.
આજે શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ બજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે.
શેરબજાર 12 જાન્યુઆરી 2024 (શુક્રવાર) ના રોજ લીલા નિશાન પર ખુલ્યું. આજે સેન્સેક્સ 302 પોઈન્ટ અને નિફ્ટી 93 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.
રોકાણ માટે શેરબજાર ખૂબ જ સારો વિકલ્પ છે. તેમાં રોકાણ કરવું ક્યારેક જોખમી હોય છે. આવી સ્થિતિમાં નિષ્ણાતો એવી સલાહ પણ આપે છે