ભરૂચ અંકલેશ્વર: કઠોદરા પારડી ગામે શેરડીના ખેતરમાં જંગલી ભૂંડે હુમલો કરતા શ્રમજીવીનું મોત અંકલેશ્વર તાલુકાના કઠોદરા પારડી ગામે શેરડીના ખેતરમાં જંગલી ભૂંડે હુમલો કરતા શ્રમજીવીનું કરુણ મોત નિપજ્યું હતું. By Connect Gujarat Desk 24 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ઝઘડિયા : કરાડ ગામનાં શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા અરેરાટી વ્યાપી,સ્થાનિક ગામની કોઈ યુવતી હોવાની આશંકા! ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગતી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું, By Connect Gujarat Desk 22 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn