ભરૂચ: સુરતના શિવ મિત્ર મંડળ દ્વારા કાવડયાત્રા યોજાય, કાવડયાત્રીઓ માં નર્મદાનું જળ લઈ રવાના
250થી વધુ કાવડયાત્રીઓ સુરતથી પગપાળા ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. અને પાવન સલીલા માં નર્મદાનું જળભરી અને સુરત જવા રવાના થયા હતા.માં નર્મદાનું જળ લઈ તેઓ સુરતના વિવિધ શિવાલોયોમાં શિવજીને અર્પણ કરશે.
/connect-gujarat/media/media_files/2025/07/26/kawadyatri-2025-07-26-11-58-48.jpeg)
/connect-gujarat/media/media_library/7cf1d89302d9d6fe5c3d0edfaa9392847649027c58acd5bf62ca897dc9e7d321.jpg)