સુરત સુરત: વિદ્યાર્થીઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી,ભવ્ય શોભાયાત્રા નીકળી સુરતના પાંડેસરા વિસ્તારમાં નાગસેન નગર ખાતે આવેલ બુદ્ધ વિહારના વિદ્યાર્થીઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 20 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn