ભરૂચ : શુક્લતીર્થ ગામે નર્મદા નદીના ઘાટ પર શ્રાદ્ધ પક્ષનું અનેરૂ મહત્વ, દેશભરમાંથી ઊમટ્યું માનવ મહેરામણ
શ્રદ્ધાથી કરો પિતૃઓનું શ્રાદ્ધ, પિતૃઋણ ઉતરશે અને મળશે પિતૃ આશીર્વાદ, ત્યારે ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ ગામે પવિત્ર નર્મદા નદીના ઘાટ ઉપર શ્રાદ્ધ માટે દેશભરમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.