Home > shree ram
You Searched For "Shree Ram"
અયોઘ્યામાં રામલલ્લા પર આજે થશે સૂર્યતિલક, 25 લાખ લોકો ઉમટે એવી શક્યતા
17 April 2024 3:38 AM GMTરામનવમી માટે અયોધ્યામાં ભક્તોની ભીડ અત્યારથી જ એકઠી થવા લાગી છે. અનુમાન છે કે 17 એપ્રિલે 25 લાખ લોકો રામલલ્લાના દર્શન કરશે.
સુરતના હીરા ઉદ્યોગપતિની દિલેરી.!, રામલલાને 11 કરોડનો હીરા જડિત મુગટ કર્યો અર્પણ..!
23 Jan 2024 9:32 AM GMTઅયોધ્યામાં રામ મંદિરના અભિષેકનો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે અને રામલલાને તેમના જન્મસ્થળ પર બિરાજમાન કરવામાં આવ્યા છે.
વૈદિક મંત્રોચ્ચાર સાથે અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયા રામલલા, PM મોદીની અધ્યક્ષતામાં યોજાય અભિષેક પૂજા
22 Jan 2024 8:01 AM GMTઆજે ભારતના ઈતિહાસમાં વધુ એક અધ્યાય ઉમેરાયો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રતિમાના અભિષેક સાથે ઈતિહાસ રચાયો છે.
રામલલાનાં અલૌકિક ચહેરાની પહેલી ઝલક, પ્રભુનો હસતો ચહેરો જોઈને મન મોહી જશે
19 Jan 2024 11:15 AM GMTરામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. ગતરોજ ગુરુવારે રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવી હતી.
રામ મંદિરના ગર્ભગૃહ માટે અરુણ યોગીરાજે બનાવેલ “રામ લલ્લા”ની પ્રતિમાની પસંદગી, PM મોદી 22 જાન્યુઆરીએ કરશે ઉદ્ઘાટન
2 Jan 2024 6:09 AM GMTબીજેપીના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે કહ્યું હતું કે રાજ્યના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં...
પ્રભાસ-કૃતિ સેનનનું આદિપુરુષનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, મનુષ્યમાંથી ભગવાન બનવાની અદ્ભુત વાર્તા..!
10 May 2023 3:58 AM GMTચાહકોની રાહ પૂરી થઈ ગઈ છે. ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષનું સ્ટીમી ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
ભરૂચ : સીમરથા ગામે ભગવાન શ્રીરામજીની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિસભર માહોલમાં સંપન્ન
18 April 2022 10:45 AM GMTઆમોદ તાલુકાના સીમરથા ગામે વિવિધ ધાર્મિક વિધિ સાથે મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામજીની મૂર્તિનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન કરવામાં આવ્યો...