Home > shree ram mandir
You Searched For "Shree Ram Mandir"
અંકલેશ્વર : નૌગામા ગામે રોકડીયા હનુમાનજી મંદિર ખાતે શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે...
10 April 2024 8:19 AM GMTનૌગામા ગામે આવેલ પૌરાણીક રોકડીયા હનુમાજી મંદિર ખાતે નિર્માણ પામેલ ભવ્ય શ્રીરામ મંદિરમાં શ્રીરામ પરિવાર પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે.
રામલલાનાં અલૌકિક ચહેરાની પહેલી ઝલક, પ્રભુનો હસતો ચહેરો જોઈને મન મોહી જશે
19 Jan 2024 11:15 AM GMTરામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. ગતરોજ ગુરુવારે રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવી હતી.
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈ ભરૂચ પોલીસ એક્શનમાં શહેરના બાગ-બગીચા ધાર્મિક સ્થળોનું ચેકિંગ હાથ ધર્યું
17 Jan 2024 11:15 AM GMTધાર્મિક સ્થળ સહિતના ભીડભાડવાળા સ્થળોતેમજ સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક ચેકિંગ શરૂ કર્યું
કોંગ્રેસએ રામ મંદિર સમારોહનું આમંત્રણ નકારવાથી ભાજપ નારાજ, પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કર્યા આકરા પ્રહાર ..!
11 Jan 2024 7:24 AM GMTરામ લલ્લાના અભિષેક સમારોહમાં કોંગ્રેસના નેતાઓ ન આવવા પર ભાજપે નારાજગી વ્યક્ત કરી છે.
અંકલેશ્વર : અયોઘ્યાથી શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના આમંત્રણ હેતુ નીકળેલી કળશ યાત્રાનું હિન્દુ સંગઠનો દ્વારા સ્વાગત...
11 Dec 2023 8:04 AM GMTભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોઘ્યાથી ખાતે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે,
અયોધ્યામાં બની રહેલા શ્રીરામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે તપાસ શરૂ કરી....
20 Sep 2023 11:15 AM GMTઅયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. તેવામાં મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.