ભરૂચ ભરૂચ: શ્રી સત્યસાંઈ સમિતિ દ્વારા સત્ય સાંઈની 98મી જન્મ જયંતિના ભાગરૂપે રક્તદાન શિબિર યોજાય શ્રી સત્યસાંઈ સમિતિ દ્વારા સત્ય સાંઈની 98મી જન્મ જયંતિના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો By Connect Gujarat Desk 19 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn