ભરૂચ: શ્રી સત્યસાંઈ સમિતિ દ્વારા સત્ય સાંઈની 98મી જન્મ જયંતિના ભાગરૂપે રક્તદાન શિબિર યોજાય
શ્રી સત્યસાંઈ સમિતિ દ્વારા સત્ય સાંઈની 98મી જન્મ જયંતિના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
BY Connect Gujarat Desk19 Nov 2023 9:55 AM GMT
X
Connect Gujarat Desk19 Nov 2023 9:55 AM GMT
શ્રી સત્યસાંઈ સમિતિ દ્વારા સત્ય સાંઈની 98મી જન્મ જયંતિના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
રક્તદાનથી ફક્ત દર્દીને જ નહિ પરંતુ દર્દી પર નિર્ભર પરિવારને મદદરૂપ બની શકાય છે અને સમાજને મદદરૂપ થઇ શકાય છે કે જેનું કોઈ મૂલ્ય જ નથી.આ અમૂલ્ય કાર્યના ભાગરૂપે ભરૂચના નંદેલાવ રોડ પર આવેલ બુસા સોસાયટી નજીક શ્રી સત્ય સાઇ સેવા સમિતિ દ્વારા ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ જનરલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી સેવા કાર્ય કર્યું હતુ
Next Story