અંકલેશ્વર જૂના બોરભાઠા બેટના શ્રી ભાથીજી મહારાજ મંદિરનો પ્રથમ પાટોત્સવનું ધર્મભીનું આયોજન
અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામ ખાતેના શ્રી ભાથીજી મહારાજ મંદિરનો પ્રથમ પાટોત્સવનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
/connect-gujarat/media/media_files/2026/02/15/bhathiji-maharaj-mandir-2026-02-15-14-43-54.jpg)
/connect-gujarat/media/media_files/2025/02/05/1uBnqe5LTdxIVAcsVl2x.jpeg)