અંકલેશ્વર : માનવ મંદિર ખાતે શ્રી રામકથાનો પ્રારંભ, માનવ મંદિર ટ્રસ્ટ અને શ્રીરામ સેવા ટ્રસ્ટનું સંયુક્ત આયોજન
શ્રી રામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના માનવ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રીરામ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી રામકથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.
/connect-gujarat/media/media_files/2026/01/03/illav-village-ram-katha-2026-01-03-13-17-13.jpg)
/connect-gujarat/media/post_banners/59d1caf87034c0adf966c4661f09cf4a24657f89c94f21ed96a84f7ce93ce55a.jpg)