ધર્મ દર્શનબોટાદ : શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાને પવિત્ર શનિવાર નિમિત્તે સૂકા મેવા અને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો... સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને દિવ્ય શણગાર કરવામાં આવ્યો By Connect Gujarat Desk 30 Aug 2025 14:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn