ભરૂચઅંકલેશ્વર: શ્રી રઘુવંશી લોહાણા સમાજ દ્વારા સમાજની વાડી માટે દાન આપનાર દાતાઓનું કરાયુ સન્માન અંકલેશ્વર શ્રી રઘુવંશી લોહાણા સમાજની વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં સમાજની વાડી માટે દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું By Connect Gujarat 21 Jun 2024 16:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn