સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુની ટીપ્પણીને લઈ વિવાદ વકર્યો છે.'જલારામ બાપાને ગુણાતિત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા અને તેમના આશીર્વાદથી વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલે છે' તેવું નિવેદન જ્ઞાનપ્રકાશ સ્વામી આપ્યું છે. જો કે, આ વિવાદાસ્પદ વાત પછી લોહાણા સમાજમાં આક્રોશ ફેલાયો છે.
જલારામ બાપા સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા હોવાનો જ્ઞાનપ્રકાશ સ્વામીએ દાવો કર્યો છે. સાથો સાથે કહ્યું કે, 'વીરપુરમાં ચાલતુ અન્નક્ષેત્ર ગુણાતિત સ્વામીના આર્શીવાદથી ચાલે છે. જલારામ બાપાને ગુણાતિત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા,અને જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે' વધુમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું કે, 'જલારામ બાપા સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહ્યા હતા.'
જ્ઞાનપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે, 'ગુણાતિત સ્વામીના કહેવાથી જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કર્યુ હતું અને જલારામ બાપા સ્વામીજી વીરપુર આવ્યા ત્યારે લેવા ગયા હતા' જ્ઞાનપ્રકાશ સ્વામીની જલારામ બાપાએ ખૂબ સેવા કરી હોવાના પણ દાવો કર્યો છે. જોકે જ્ઞાનપ્રકાશ સ્વામીની જલારામ બાપા વિશેની ટીપ્પણીથી ભારે વિવાદ વકર્યો છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુની ટિપ્પણીથી વિવાદ વકર્યો,જલારામ બાપા વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
જલારામ બાપાને ગુણાતિત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા અને તેમના આશીર્વાદથી વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલે છે' તેવું નિવેદન જ્ઞાનપ્રકાશ સ્વામી આપ્યું છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુની ટીપ્પણીને લઈ વિવાદ વકર્યો છે.'જલારામ બાપાને ગુણાતિત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા અને તેમના આશીર્વાદથી વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલે છે' તેવું નિવેદન જ્ઞાનપ્રકાશ સ્વામી આપ્યું છે. જો કે, આ વિવાદાસ્પદ વાત પછી લોહાણા સમાજમાં આક્રોશ ફેલાયો છે.
જલારામ બાપા સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા હોવાનો જ્ઞાનપ્રકાશ સ્વામીએ દાવો કર્યો છે. સાથો સાથે કહ્યું કે, 'વીરપુરમાં ચાલતુ અન્નક્ષેત્ર ગુણાતિત સ્વામીના આર્શીવાદથી ચાલે છે. જલારામ બાપાને ગુણાતિત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા,અને જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે' વધુમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું કે, 'જલારામ બાપા સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહ્યા હતા.'
જ્ઞાનપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે, 'ગુણાતિત સ્વામીના કહેવાથી જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કર્યુ હતું અને જલારામ બાપા સ્વામીજી વીરપુર આવ્યા ત્યારે લેવા ગયા હતા' જ્ઞાનપ્રકાશ સ્વામીની જલારામ બાપાએ ખૂબ સેવા કરી હોવાના પણ દાવો કર્યો છે. જોકે જ્ઞાનપ્રકાશ સ્વામીની જલારામ બાપા વિશેની ટીપ્પણીથી ભારે વિવાદ વકર્યો છે.
અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું ભરૂચ |
ભરૂચ: જિલ્લામાં આવેલ જળાશયો અને નદીના પટ સહિત 67 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ, તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું
અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ- વડોદરા વચ્ચે NH 48 પર માર્ગના સમારકામની કામગીરી શરૂ, મસમોટા ખાડા પડતા સર્જાય રહ્યો છે લાંબો ટ્રાફિકજામ
માર્ગ પર મોટા ખાડા હોવાના કારણે વાહનોની ગતિ અવરોધાય છે જેના કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાય છે ભરૂચ | ગુજરાત | સમાચાર | ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચ : મોહરમ પર્વ નિમિતે શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયા જુલુસ યોજાયું,મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા
ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વાર ઉલ્લાસભેર મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.અને આ પ્રસંગે તાજીયા ઝુલુસ યોજવામાં આવ્યું હતું. : ગુજરાત | સમાચાર
ભરૂચ : જુના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં, મહિલા સરપંચ અને ઉપસરપંચ કરશે ગામનો વિકાસ...
ભરૂચ તાલુકા જુના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં આવી ગઈ છે. જુના તવરા ગ્રામ પંચાયત ખાતે આજરોજ ડેપ્યુટી સરપંચની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત | સમાચાર
ભરૂચ : શહેરમાં રેલવે સ્ટેશનથી નંદેલાવ માર્ગ બન્યો ખસ્તાહાલ, રસ્તા પર ખાડા પડતા લોકોમાં આક્રોશ
ભરૂચ શહેરના રેલવે સ્ટેશનથી નંદેલાવ ગામ જતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે,જેના કારણે આ માર્ગ કમર તોડ બની ગયો હોવાનો આક્રોશ વાહન ચાલકો તેમજ રાહદારીઓ વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાત | સમાચાર
અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો
ભરૂચ: જિલ્લામાં આવેલ જળાશયો અને નદીના પટ સહિત 67 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ, તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું
ભરૂચ- વડોદરા વચ્ચે NH 48 પર માર્ગના સમારકામની કામગીરી શરૂ, મસમોટા ખાડા પડતા સર્જાય રહ્યો છે લાંબો ટ્રાફિકજામ
ભરૂચ : મોહરમ પર્વ નિમિતે શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયા જુલુસ યોજાયું,મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા
ભરૂચ : જુના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં, મહિલા સરપંચ અને ઉપસરપંચ કરશે ગામનો વિકાસ...