વડોદરા:ચૌહાણ પરિવાર દ્વારા કઠોળના દાણા ઉપર "શ્રીજી"નું નામ લખીને મૂર્તિ સુશોભિત કરાઈ
પ્રતિમા બનાવવામાં લગભગ બે કિલો જેટલા ચોળાનો ઉપયોગ થયો છે. આવી પ્રતિમા સૌ પ્રથમ વર્ષ 1993માં બનાવી હતી. જેમાં ચોખા, તલ અને ચણાની દાળનો ઉપયોગ થયો હતો.
પ્રતિમા બનાવવામાં લગભગ બે કિલો જેટલા ચોળાનો ઉપયોગ થયો છે. આવી પ્રતિમા સૌ પ્રથમ વર્ષ 1993માં બનાવી હતી. જેમાં ચોખા, તલ અને ચણાની દાળનો ઉપયોગ થયો હતો.
નર્મદા નદીની માટીમાંથી ૫૦૦થી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી શ્રીજી આયોજકોને માટીની જ પ્રતિમા સ્થાપિત કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે.