ભરૂચ : શુક્લતીર્થના મેળા દોડાવેલી 730 એક્સ્ટ્રા ટ્રીપ થકી એસટી. વિભાગને રૂ.7.15 લાખની આવક થઈ
શુક્લતીર્થના મેળા માટે 35થી 40 મીની બસોની ફાળવણી કરાય હતી. જેનું સંચાલન ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે કરવામાં આવ્યું હતું. તા. 14થી 17 નવેમ્બર દરમ્યાન વિભાગ દ્વારા બસો દોડાવવામાં આવી હતી
/connect-gujarat/media/media_files/2025/02/06/BGoatC2IbV9Wx3IMvhlz.jpg)
/connect-gujarat/media/media_files/2024/11/19/J5KBE3nA8lSK2y6X2Ibe.jpg)