"સહી ઝુંબેશ" : રશિયા-યુક્રેન યુધ્ધ વચ્ચે ભારત પરત ફરેલા જામનગરના વિદ્યાર્થીઓની અધૂરો અભ્યાસ શરૂ કરવા માંગ
યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓના અધૂરા અભ્યાસ માટે ભારત સરકાર દ્વારા સુચારી વ્યવસ્થા કરવામાં આવે તે માટે વિદ્યાર્થી સહિત વાલીઓએ સહી ઝુંબેશનું આયોજન કર્યું હતું.
/connect-gujarat/media/post_banners/1f369d0bb775facd7340c2fcd3cb436ba94ee0bd3e3b2b59fd03fbfbd99c5de5.jpg)
/connect-gujarat/media/post_banners/d65e598ca947941e8689ab1bc60f59f1f9ef740ab7f55edf716afd3c7596c5be.jpg)