ભરૂચ અંકલેશ્વર : કાશીયા ગામે અમરાવતી ખાડીના બદલાયેલા વહેણથી જમીનનું ધોવાણ, જુઓ ખેડૂતોએ શું કહ્યું..! ભરૂચ-અંકલેશ્વર વચ્ચેથી પસાર થતી નર્મદા નદી કિનારે આવેલ ગામોની ખેતીની જમીનનું નદીના વહેણના પગલે ધોવાણ થયું હોવાનું સામે આવ્યું હતું. By Connect Gujarat Desk 09 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn