ગુજરાતઅમરેલી : એક ઉદ્યોગપતિએ દૂધાળા ગામને ચાર કરોડના સ્વખર્ચે સોલરથી સજ્જ કર્યું, 300 ઘરોમાં સોલર સિસ્ટમ ફીટ કરાવી ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકીયાએ માદરે વતનનું ઋણ ચૂકવવા એક બે નહિ પણ ચાર કરોડના સ્વ ખર્ચે આખા ગામને સોલરથી સજ્જ કર્યું By Connect Gujarat 30 May 2022 12:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn