ધર્મ દર્શનગીર સોમનાથ : પ્રથમ જયોતિલિંગના દર્શનાર્થે ભક્તોની ભીડ, મંદિરે જતા પહેલા જાણી લો કેવી સુવિધાઓ કરાઈ આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે દેશના પ્રથમ અને ગુજરાતનાં એકમાત્ર જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું By Connect Gujarat 29 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn