પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં “ધ્વજા પૂજા”નું અનેરું માહાત્મ્ય
સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયા બાદ ટ્રસ્ટના તત્કાલીન અધ્યક્ષ અને જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ જામસાહેબ દ્વારા તા. 13મે 1965ના રોજ મધ્યાહને 12:30 કલાકે કૌશેય ધ્વજા રોપણ કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/09/23/sardar-sanman-yatra-2025-09-23-16-48-23.jpeg)
/connect-gujarat/media/media_library/a12545741eb8ad80637b09ad931b920dccaa3f79826ea09ba6461c6c139b9901.jpg)