ભરૂચ : સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમ્મદપુરા ફ્લાય ઓવર બ્રિજના ડાયવર્ઝન અંગે વેપારીઓની તંત્રને રજૂઆત...
ધંધા-રોજગારથી સતત ધમધમતા ભરૂચના વ્યાપારી મથક એવા કતોપોર બજારના વેપારીઓના યુનાઈટેડ મરચન્ટ એસોસેશનશન દ્વારા કલેકટર કચેરી ખાતે પાઠવેલ આવેદન પત્રમાં જણાવાયું છે