ભરૂચ : છેલ્લા 1 મહિનાથી નર્મદા મૈયા બ્રિજ પર સ્ટ્રીટ લાઇટનો પોલ નમી પડતાં વાહનચાલકોમાં અકસ્માતનો ભય..!
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત બાદ છેલ્લા એક મહિનાથી સ્ટ્રીટ લાઇટનો પોલ નમી પડતા અનેક વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે.
/connect-gujarat/media/post_banners/3ab5302cb3eb19374d968fa8f8fd6976a25811e0427d7d79e8f104911bfe1dd8.jpg)