ભરૂચ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઝઘડિયાથી 66 KVના 5 સબસ્ટેશનનું લોકાર્પણ-ભૂમિપૂજન સંપન્ન
ઝઘડિયા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ, ભરૂચ અને સાબરકાંઠા જિલ્લામાં નિર્માણ પામેલા 66 કે.વી. ક્ષમતાના 5 વીજ સબસ્ટેશનના એક સાથે લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યા હતા.
/connect-gujarat/media/media_files/2025/10/16/sbstn-2025-10-16-12-57-58.jpeg)
/connect-gujarat/media/post_banners/91094cbc2683f744ab78bffb70d1dc1c1af8184fac3d220c1369e763036a60b5.jpg)