ભરૂચ ભરૂચ: કેચ ઘ રેઇન અભિયાનના આયોજન સંદર્ભે કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાય બેઠક ! કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનો વરસાદી પાણીના વ્યવસ્થાપન માટે તેમજ કુદરતી જળ સંશાધનોને સુદ્રઢ કરવા માટેનો આ ખૂબજ મહત્વનો અભિગમ છે: કલેકટર ગૌરાંગ મકવાણા By Connect Gujarat Desk 08 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn