સુરત : તબીબી બેદરકારીના કારણે આધેડનું સારવાર દરમ્યાન મોત થયાનો પરિવારનો આક્ષેપ, પોલીસ તપાસ શરૂ...
ઉધના વિસ્તારના રિક્ષાચાલક આધેડનું તબીબી બેદરકારીને કારણે મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કરતા ચકચાર મચી હતી.
ઉધના વિસ્તારના રિક્ષાચાલક આધેડનું તબીબી બેદરકારીને કારણે મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કરતા ચકચાર મચી હતી.