અંકલેશ્વર: સુરવાડી નજીકના ગાયત્રી નગરના બંધ મકાનમાંથી રૂ.4.87 લાખના માલમત્તાની ચોરી, ઘર બંધ કરી ચાવી બુટમાં મૂકી હતી !
અંકલેશ્વરના સુરવાડી બ્રીજ પાસેના ગાયત્રી નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૬૦.૯૦ ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ ૪.૮૭ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
/connect-gujarat/media/media_files/2025/06/30/tri-roj-2025-06-30-13-57-52.jpeg)
/connect-gujarat/media/media_files/2025/02/12/tarkhat.jpeg)
/connect-gujarat/media/post_banners/bc016c8faf6727de09ca63c845feb7a6acd5809f6fe5565eecd207d75f825444.jpg)