-
અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ
-
સુરવાડી નજીકના ગાયત્રી નગરમાં ત્રાટકયા
-
બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન
-
રૂ.4.87 લાખના માલમત્તાની ચોરી
-
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
અંકલેશ્વર: સુરવાડી નજીકના ગાયત્રી નગરના બંધ મકાનમાંથી રૂ.4.87 લાખના માલમત્તાની ચોરી, ઘર બંધ કરી ચાવી બુટમાં મૂકી હતી !
અંકલેશ્વરના સુરવાડી બ્રીજ પાસેના ગાયત્રી નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૬૦.૯૦ ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ ૪.૮૭ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.