સુરત : ઉપરવાસમાંથી તાપી નદીમાં પાણી છોડાયું, પરિસ્થિતિ પર નજર રાખવા મનપા કમિશ્નરનું અધિકારીઓને સૂચન...
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મ્યુનિસપલ કમિશનર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાય હતી. મ્યુનિસપિલ કમિશનર શાલિની અગ્રવાલે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
/connect-gujarat/media/media_files/2025/04/18/parivr-samhia-537271.jpg)
/connect-gujarat/media/media_files/c8xeJby6Pk2NNF5xngZ9.jpeg)